
- This event has passed.
Remembering Niranjan Bhagat 99th Birthday: Centenary Programme
May 17 @ 5:30 pm - 7:00 pm
નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષના આરંભે
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ
પ્રસ્તુત
વ્યાખ્યાન: રઘુવીર ચૌધરી : ‘નિરંજન ભગત વિશે’
અભિ-વાચિકમ: અદિતિદેસાઈ દિગ્દર્શિત: ‘નગરકવિ નિરંજન ભગત’
૧૭ મી મે ૨૦૨૫, શનિવાર, સાંજે ૫.૩૦
રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.