Loading Events

« All Events

કાવ્ય-સ્મરણયાત્રા

May 18 @ 6:00 pm - 7:30 pm

કાવ્ય-સ્મરણયાત્રા

નિરંજન ભગત જન્મ શતાબ્દી

(૧૮-૫-૧૯૨૬ • ૧૮-૫-૨૦૨૬)

કવિઓ દ્વારા કાવ્યો અને સ્મરણ-પ્રસંગો

સંકલન : અમર ભટ્ટ

કવિઓ: રઘુવીર ચૌધરી, ઉદયન ઠક્કર, મણિલાલ હ. પટેલ, હરીશ મીનાશ્રુ, યોગેશ જોષી, રાજેશ પંડ્યા

તારીખ અને સમય:

18 મે 2026; સાંજે 6 વાગ્યે

સ્થળ:

આત્મા હૉલ, આશ્રમ રોડ, અમદાવાદ.

Details

Organizer

Venue

  • ATMA Auditorium
  • Ahmedabad Textiles Mills Association
    Ahmedabad, Gujarat India
    + Google Map