Loading Events

« All Events

  • This event has passed.

નિરંજન ભગત સાહિત્ય-વિમર્શ

February 1 @ 9:30 am - 1:00 pm

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે

નિરંજન ભગત સાહિત્ય-વિમર્શ
તા. ૧ ફેબ્રુઆરી* ૨૦૨૬, રવિવાર

સ્થળ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા

સમય સવારે ૧૦ થી ૧

વિષય: નિરંજન ભગતના ત્રણ લેખ – નરસિંહ મહેતા, મીરાં અને ચિત્રાંગદા પર સાહિત્ય-વિમર્શ

 

*૧ ફેબ્રુઆરી ભગતસાહેબનો નિર્વાણદિવસ છે.

Details

Organizers

  • NBMT
  • Gujarat Vishwakosh Trust

Venue