Niranjan Bhagat Birth Centenary Year (2025 - 2026)
નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષના આરંભે
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ
પ્રસ્તુત
વ્યાખ્યાન: રઘુવીર ચૌધરી : 'નિરંજન ભગત વિશે'
અભિ-વાચિકમ: અદિતિદેસાઈ દિગ્દર્શિત: 'નગરકવિ નિરંજન ભગત'
૧૭ મી મે ૨૦૨૫, શનિવાર, સાંજે ૫.૩૦
રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
સર્વેને હાર્દિક નિમંત્રણ
